શહેરા નગરનું પહેલું શિવ મંદિર ગણાતું કેદારેશ્વર મહાદેવનું શિવાલય ભાવિકો માટે શ્રાવણ મહિનામાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે.